પદ્મશ્રી અંજલી ઇલા મેનન
અંજલી ઈલા મેનન ભારતના અગ્રગણ્ય ચિત્રકારોમાંના એક છે. દેશ પરદેશમાં એમણે ચિત્રકાર તરીકે નામના હાંસિલ કરી છે. એમ ઓઈલ પેઈન્ટ્સ અને અન્ય માધ્યમના ચિત્રો જાણીતા મ્યુઝીયમોમાં પ્રદર્શિત છે. વિશ્વભરના કોર્પોરેટ ઘરાણાં અને આર્ટના શોખીનો પાસે તેમના ચિત્રો છે. એમના જીવન ઉપર ત્રણ ચલચિત્રો બન્યા છે અને અનેક પુસ્તકો લખાયા છે.
Great Art of great Artists.
LikeLike