ઓગણીસમી સદીના પુર્વાધમાં અંગ્રેજો, પોર્ચુગિઝો, ફ્રેંચ, પારસીઓ વગેરે દરિયો ઓળંગી હિંદુસ્તાનમાં આવી ગયાં હતાં, છતાંયે ગુજરાતમાં અનેક નાતના લોકો દરિયા ઓળંગવાનો વિરોધ કરતા હતા. સદીના પાછલા અર્ધમાં મહીપતરામ, દલપતરામ અને બીજા અનેક ગુજરાતીઓએ આ અંધશ્રધ્ધાનો વિરોધ કરી, દરિયાપાર જવાની હિમાયત કરી. આ ચળવળના એક ભાગ તરીકે દલપતરામની આ કવિતા આજે પણ સાચી ઠરે છે.
गुंजे
देश छोड़कर जाते हैं हम
स्वर्ग की खेज में कितने दूर जाते हैं हम
पल भर में बन जाते हैं हम बिदेशिया
पराए लोए, पराए दोस्त, पराए देश
दिल छूटा दिलबर छूटा, देश छूट गया।
बदनसीबी देखिए हमारा आशियाना छूट गया।
खुशी ढँूढने आए हम, सात समंदर पार
कुछ न मिला, हमारा देश छोड़ना हुआ बेकार
यह देश नहीं है अपना
यहाँ हर कोई है बेगाना
अब बस समय का है इन्तजार
कब हम जाएँ अपने देश फिर एक बार। सूरीनाम का काव्य
LikeLiked by 1 person
great dirghdrasti thinker-dalpatram .
LikeLiked by 1 person