શ્રીનરેન્દ્રપટેલનુંઆશિલ્પએક Abstract શિલ્પછે. એધાતુનાપતરાંમાંથીબનાવેલાત્રણત્રિકોણનુંબનેલુંછે. સામાન્યરીતેત્રિકોણએનાપાયઉપરઊભુંરાખવામાંઆવેછેકારણકેએએનીકુદરતીસમતુલમુદ્રાછે (Stable Equilibrium). પણઅહીંત્રણેત્રિકોણનેઊંધા, એટલેકેએનાટોચનાબિંદુ (Vertex) ઉપરઊભાકરવામાંઆવ્યાછે. Free Standing દશામાંઆત્રિકોણઆરીતેઊભાનરહીશકે, એટલામાટેજમીનમાંકોંક્રીટનામજબૂતપાયાબનાવી, એનીસાથેનટ–બોલ્ટનીમદદથીપડકીરાખવામાંઆવ્યાછે. ચોથા પતરાને કદાચ આ ત્રણ ત્રિકોણ સાથે વેલ્ડીંગ કરી અધ્ધર મૂકવામાં આવ્યું છે.
આત્રિકોણોમાટેલાલઅનેકાળારંગનોઉપયોગકરવામાંઆવ્યોછે. શિલ્પએટલુંમોટુંછેકેબાળકોએનીફરતેજનહીં, એનીઅંદરથીપણપસારથઈશકેછે. શિલ્પનીનજીકએકતક્તીઉપર “ Celebrating the Arts/ Created by Narendra Patel/ as a tribute to/ Linda Nice/ Beloved Music teacher/ Roosevelt Middle School of the Arts/ Dedicated on October 12, 1989.” લખેલુંછે. શરૂઆતમાંતોરાતેએનેરોશનીથીચમકાવવામાંઆવતું, પણકોઈએતોડફોડકર્યાપછીરોશનીબંધકરવામાંઆવીછે.
આશિલ્પમાંથીકોઈસંદેશનોઅંદાઝઆવવોમુશ્કેલછે. ત્રિકોણોને એની ટોચ પર ઊભાં રાખીને એમણે આપણી કોઠાસૂઝને પડકારી છે. દરેકજોનારપોતપોતાનાવિચારોઅનુસારઅંદાઝલગાવીશકે. મારામનમાંજેવિચારઆવ્યોછેએઅનુસારઆશિલ્પનોસંદેશોછેકેજીવનનીઅસ્થિરતાટાળવા, પગમજબૂતરીતેજમીનમાંરાખો, અનેએક્બીજાનોસહારોલ્યોતોતમારાજીવનનારંગોમાંપણનિખારઆવશે.
એબ્સ્ટ્રેક્ટ-નિરાકાર શિલ્પ ભાવનાત્મક ખ્યાલનું હોય છે મા દાવડાજીએ રસ દર્શનમા-‘જીવનની અસ્થિરતા ટાળવા, પગ મજબૂત રીતે જમીનમાં રાખો, અને એક્બીજાનો સહારો લ્યો તો તમારા જીવનના રંગોમાં પણ નિખાર આવશે.’ સંદેશ ઉત્તમ લાગે છે
નરેન્દ્ર્ભાઈ વિષે પરિચય લેખ અને આજનો લેખ…તેમના વિષે જાણી માનપૂર્વક નમસ્તે.
LikeLike
એબ્સ્ટ્રેક્ટ-નિરાકાર શિલ્પ ભાવનાત્મક ખ્યાલનું હોય છે મા દાવડાજીએ રસ દર્શનમા-‘જીવનની અસ્થિરતા ટાળવા, પગ મજબૂત રીતે જમીનમાં રાખો, અને એક્બીજાનો સહારો લ્યો તો તમારા જીવનના રંગોમાં પણ નિખાર આવશે.’ સંદેશ ઉત્તમ લાગે છે
LikeLike
par excellent
LikeLike