કહે છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે. ચિમનભાઈને જેમ બચપણમાં ચિત્રકામનો શોખ હતો, તેમ ચીમનભાઈની પુત્રી મિતાને પણ બચપણમાં ચિત્રકળાનો શોખ હતો. આજે તો એ એક ડાએટીશીઅન છે, પણ ચીમનભાઈએ મિતાએ દોરેલું હનુમાનજીનું ચિત્ર વર્ષોથી સાચવી રાખ્યું છે. બીજા બે પેન્સીલ સ્કેચીસ મિતાબહેને ચિમનભાઈને “દર્પણ”ના મુખપૃષ્ટ તૈયાર કરવામાં મદદ આપવા દોર્યા હતા.
નાની મિતાએ દોરેલું હનુમાનજીનું આ ચિત્ર મને એટલું બધું ગમે છે કે એના વિષે હું શું ટીપ્પણી કરૂં એ જ સુઝતું નથી. સફેદ રંગની પવિત્રતા, ગળામાં માળા, ખભે સુંદર ખેસ, ભાવવાહી આંખો, કપાળ ઉપરનું તિલક !! વાહ ભૈ વાહ !!
દર્પણના મુખપૃષ્ટના આ ્ચિત્રમાં મિતાબહેનના ચિત્રકામ ઉપર ચીમનભાઈની સ્ટાઈલની અસર દેખાય છે.
આ ચિત્રનો વિષય મને સમજાયો નથી, પણ ચિત્રની સબળ રેખાઓમાં એમના પ્રયત્નની પરાકાષ્ટા દેખાય છે.
ચમન ભાઈ સાહેબ, આપને ચિત્રકર ન બનવુ હોય તો વાંધો નથી. પણ મિતા દીકરીને ઉત્તેજન આપો.
LikeLike
મોરનાં ઈંડાં ચીતરવાં ના પડે !
LikeLike
“આ ચિત્રનો વિષય મને સમજાયો નથી”; I think she likes to swing with flowered branch
of a tree.
LikeLike
સ રસ
સરસ દર્શન
LikeLike